વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 79,869 ઉપર પહોંચી ગઈ છે. તો બીજી તરફ કોરોનાના 270 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરામાં ...
GUJARAT : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં આખા રાજ્યમાં 2 લાખ જેટલા ...
ગુજરાતમાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો સરકાર છુપાવી રહી છે. સરકારી ચોપડે નોધાતા મૃત્યુ અને શબવાહીની દ્વારા સ્મશાને પહોચાડાતા મૃતદેહોના આંકડામાં બહુ મોટો તફાવત સામે આવ્યો ...
રાજકોટમાં કોરોનાને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં 19 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. ગઈકાલે કોરોનાથી કુલ 21 દર્દીના મોત નિપજ્યા હતા. સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ રાજકોટમાં ...
કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોની બેદરકારીના અનેક દાખલાઓ સામે આવ્યા હતા. આવો જ વધુ એક બેદરકારીનો દાખલો સુરત સિવીલ હોસ્પિટલથી સામે આવ્યો છે. કોરોનાથી મહિલાના નિપજેલા મૃત્યુના ...