રાજયના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાની શકયતા છે. જોકે, નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. આ મામલે અમદાવાદ પોલીસ ...
કોરોના સંક્રમણને પગલે સુરતના કાપડ ઉધોગકારો અને વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. દર વર્ષ કરતા દિવાળીની ખરીદી ઠીકઠાક રહ્યા બાદ કાપડના વેપારીઓને લગ્નગાળામાં કંઇક સારા વેપારની ...
અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યુ સરકારે રદ કર્યો છે. જયારે અમદાવાદ સહિતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી યથાવત રાખી છે. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા ...
અમદાવાદમાં નહીં વધે કર્ફ્યુની સમયમર્યાદા, દિવસે અમદાવાદમાં નહીં રહે કર્ફ્યુ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાગિરકોને સાવચેતી જાળવવાની અપીલની સાથે આ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને અમદાવાદ શહેરના ...
રાજયમાં હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યુની જાહેરાત થઇ છે. આ સાથે રાજય પુરવઠા નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ...
સુરતમાં રાત્રિ કરફયુને લઈને હોટલ સંચાલકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હોટલ એસોસિયેશનના પ્રમુખ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી રજુઆત કરવામાં આવશે. લગ્ન સિઝન હોવાથી તમામ ...
અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે કેટલીક પરીક્ષાઓ રદ કરાઇ છે. જેમાં જીટીયુની એન્ટ્રેસ એકઝામ રદ કરવામાં આવી છે. સાથે જ પીએડીની પ્રવેશ પરીક્ષા પણ રદ ...
સરકારની કોરોનાના આંકડા સાથેની રમત યથાવત છે. સરકારી આંકડામાં મોટી ઘાલમેલ કરવામાં આવી હોવાનું ફલિત થઇ રહ્યું છે. હાલ અમદાવાદીઓમાં એક જ સવાલની ચર્ચા છે ...