મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું તે પૂર્ણ કર્યું છે. ખેડૂતોની દેવા માફીની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી ...
ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કરી દીધું. જેને લઇ ભાજપે આક્ષેપ કર્યો કે, આ ખેડૂતો સાથે વિશ્વાસઘાત છે. ભાજપના આ ...