મંગળવારે, એર્નાકુલમમાં સૌથી વધુ 9,405 નવા કેસ, તિરુવનંતપુરમમાં 8,606 અને થ્રિસુરમાં 5,520 નવા કેસ નોંધાયા હતા. સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે રાજ્ય સરકારે નિયંત્રણોમાં ...
શનિવારે દેશમાં કોરોના વાયરસના 3,37,704 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 21,13,365 થઈ ગઈ છે, જે છેલ્લા 237 ...
રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 44,388, પશ્ચિમ બંગાળમાં 24,287, દિલ્હીમાં 22,751, તમિલનાડુમાં 12,895 અને કર્ણાટકમાં 12,000 નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાંથી 24.7 ટકા એકલા મહારાષ્ટ્રમાં ...
Maharashtra Corona : મુંબઈમાં આજે રવિવારે મળી આવેલા દર્દીઓમાંથી 1,240 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં દિવસ દરમિયાન કુલ 68,249 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા ...
કેન્દ્ર સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના તથ્યોને ટાંકીને કહ્યું કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ઝડપથી સમુદાયોમાં ફેલાઈ રહ્યો છે અને તેના કેસ બમણા થઈ ...
મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 11 નવા કેસ નોંધાયા હતા, જે પછી રાજ્યમાં નવા વેરિઅન્ટની કુલ સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. તે જ ...
ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે શહેરમાં કોરોના વાયરસના તમામ નવા પોઝિટિવ કેસ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. ...