ગુજરાતી સમાચાર » covid-19
રાજ્યમાં કોરોના વાઈરસના કેસનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર ...
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં પ્રવેશ માટે કોવિડ-19 નેગેટીવ રિપોર્ટ સાથે લાવવો ફરજીયાત કરી દીધો છે. MCAએ એપેક્સ કાઉન્સિલના સદસ્યોને કોવિડ-19 ...
કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ સહિત ગુજરાત પાન એસોસિએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભુ લોકડાઉન કરીને બે દિવસ પાનના ગલ્લા બંધ રાખવાની જાહેરાત કરી હતી. ...
કોરોના વિશ્વમાં વધી રહ્યો છે ત્યારે એક દેશમાં ઉદાહરણ પૂરું પાડે એવી ઘટના સામે આવી છે. આ દેશના પ્રધાનમંત્રી તેમનો જન્મદિન ઉજવી રહ્યા હતા. જેના ...
ભારતમાં વધતા જતા કોરોનાના પ્રમાણને લઇને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (New Zealand Cricket Board) દ્રારા IPL 2021 માં સામેલ પોતાના ખેલાડીઓને લઇને મોટો નિર્ણય લઇ શકે ...
વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં ક્રિકેટના સૌથી મોટા ખેલાડીઓ પૈકીનો એક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે એકથી એક ચઢીયાતા કમાલ કરી દેખાડ્યા છે. આ કારણથી જ ...
શુક્રવારની સાંજ એટલે ક્રિકેટના ચાહકો માટે જાણે કે રોમાંચની આતુરતાનો અંત લાવનારી હશે. 9મી એપ્રિલ 2021 એટલે IPLની 14મી સિઝનની ઓપનીંગની આતુરતાની તારીખ. ...
રાજકોટના રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી રહ્યા છે. દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ શહેરમાંથી નીકળી રહી છે. કોરોનાના કેસો વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સના કોલમાં વધારો ...
દેશભરમાં કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં 50%થી વધુ છે. તમામ પ્રતિબંધો હોવા છતાં દરરોજ નવા રેકર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે અને સ્થિતિ જો આમને આમ જ ...
રાજ્યમાં વધતા જતાં કોરોના (Corona Virus)ના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર અક્ષરધામ મંદિર (Gandhinagar Akshardham temple) દ્વારા અક્ષરધામ મંદિર આવતીકાલથી એટલે કે 9 એપ્રિલથી 30 એપ્રિલ ...