સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી શું જાહેર કરી, કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે. સુરતમાં વોર્ડ નંબર-17માં કોંગ્રેસે ધીરુ લાઠીયાને રિપિટ કરતા ...
કોરોના સંક્રમણને અટકાવવા એક તરફ રાજ્ય સરકારે નવરાત્રીનું આયોજન રદ્દ કરી સરાહનીય પગલું ભર્યું છે. તો બીજી તરફ રાજકીય નેતાઓને કોરોના સંક્રમણની કંઈ પડી નથી ...
કોરોના સંક્રમણને અટકાવવા વડાપ્રધાન મોદી અને સીએમ રૂપાણી પ્રજાને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ કરે છે. મોટાભાગની પ્રજા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું બરાબર પાલન કરે છે, ...