કોરોના વાઈરસના લીધે દુનિયાભરની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે અને લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. દુનિયામાં કોરોના વાઈરસના લીધે 5 લાખથી વધારે લોકો મોતને ભેટ્યા છે. ...
દેશ અને દુનિયાની વાત કરીએ તો અનેક દેશોમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે અને અત્યારસુધી 3200થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તેવામાં ભારતમાં કોરોનાના પોઝિટિવ ...
દુનિયાના અનેક દેશોમાં કોરોના વાઈરસની અસર ફેલાઈ છે, ત્યારે હવે ભારતમાં પણ તેનો પગપેંસારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાઈરસને લીધે સંક્રમિત થયેલી વ્યક્તિનો આંક ...
ચીનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે અને તેને લઈને ભારતે મદદ કરવાની અગાઉ ખાતરી આપી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનથી માંડીને લઈને વિવિધ દેશો ચીનમાંથી ...
ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વાઈરસને પગલે રવિવારે વધુ 97 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે ચીનમાં કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક 908ને પાર પહોંચ્યો ...
ચીનમાં કોરોના વાઈરસનો કહેર છે. દુનિયાભરમાં તેની માઠી અસર વર્તાય રહી છે. ત્યારે વાઈરસને લઈ સુરતના હીરા ઉદ્યોગનો 9 હજાર કરોડનો વેપાર જોખમમાં મુકાયો છે. ...