Sikkim: સિક્કિમમાં લગભગ 100 બૌદ્ધ ભિક્ષુ (100 Bauddhist Monks) કોરોના સંક્રમિત (Corona Positive) થયા છે. જેને લઈને રાજ્ય સરકાર તેના પર વિશેષ ધ્યાન આપી રહી ...
હાલ સૌરાષ્ટ્(Saurashtra)ની મોટાભાગની હોસ્પિટલ(hospital) ફુલ થઈ ગઈ છે. ત્યારે દર્દી(patient)ને ઓક્સિજન(oxygen) સાથેની સારવાર(treatment) મળી રહે તેવા હેતુથી જામનગર(jamnagar)માં આઈસોલેશન(Isolation) સેન્ટર(Center) કાર્યરત કરવામાં આવ્યુ છે. ...
રાજ્યમાં આગામી 1લી મેથી 18થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી ...
રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વકરતાં રાજ્યના પોલીસવડાએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિ વકરતાં રાજ્યના પોલીસ વડાએ ...
રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 3000થી વધુ કેસ પ્રથમવાર નોંધાયા છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો ...
Bhavnagar: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જ્યારે વધી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક તરફ કોરોનાનો ...