ભારત બાયોટેક (Bharat Biotech) ઈન્ટરનેશનલ લિમિટેડ જણાવે છે કે BBV154 સુરક્ષિત અને રોગપ્રતિકારક સાબિત થઈ છે. હવે આશા છે કે ટૂંક સમયમાં આ રસીને મંજૂરી ...
સક્રિય કેસોની વર્તમાન સંખ્યા કુલ કોવિડ સંક્રમિતના 0.28 ટકા છે. જ્યારે કોવિડમાંથી સાજા થનારા લોકોની ટકાવારી 98.53 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 1,541નો ...
ભારતમાં આજે કોરોના સંક્રમણના કેસમાં ઉછાળો આવ્યો છે. શુક્રવારે દેશભરમાંથી કોવિડ સંક્રમણના 21,880 નવા કેસ નોંધાયા હતા, જે બાદ હવે સંક્રમિતોની સંખ્યા વધીને 4,38,47,065 થઈ ...
ગાંધીનગરથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આ અભિયાનની શરૂઆત કરાવી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Rishikesh Patel) પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા ...
આ મેસેજ દ્વારા લોકોને છેતરવાનો અને છેતરપિંડી કરવાનો ઈરાદો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, કૃપા કરીને ધ્યાન આપો. 5,000 રૂપિયાની રકમ 30 જુલાઈ 2022 ...