કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઉત્તર-પૂર્વીય રાજ્યોને કોરોનાનો સામનો કરવા માટે જે ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે તેનો ઉપયોગ અન્ય તબીબી વ્યવસ્થાઓની સાથે ફિલ્ડ હોસ્પિટલો અને ...
સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 9,265 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારબાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ...
સાર્વત્રિક રસીકરણના નવા તબક્કાની શરૂઆત 21 જૂનથી થઈ હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રસીની ઉપલબ્ધતામાં વધારો કરવામાં આવ્યો છે અને રસી સમય પહેલા રાજ્યો અને ...
દેશમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાની ગતિ ધીમી થવાની શરૂઆત થઈ છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે નિયમિત પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે 3 મેના રોજ કોરોના ચેપનો ...
દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ કોરોનાના પોઝિટિવ કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવતા ...