જ્યારે સંક્રમણના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે, ત્યારે મૃત્યુઆંકને કારણે થોડી રાહત મળી છે. લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ નોંધનીય ...
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Former CM Devendra Fadnavis) ખુદ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે કોરોના ટેસ્ટનો રિપોર્ટ ...
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા આંકડા મુજબ, આજે કોરોનાના 2,685 નવા કેસ (Corona Cases) નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 33 દર્દીઓના ...
સાઉદી અરેબિયાએ (Saudi Arabia) એવી પણ જાહેરાત કરી કે અન્ય ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં મુસાફરી કરતા નાગરિકો પાસે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે માન્ય ...
મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં જીવ ગુમાવનારા 65 દર્દીઓમાંથી 63ના મોત (Corona Death) માત્ર કેરળમાં થયા છે અને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં એક-એક દર્દીનું મોત થયું ...
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સંક્રમણને કારણે વધુ 19 લોકોના મોત બાદ મૃત્યુઆંક (Corona Death) વધીને 5,24,260 થઈ ગયો છે. ...