નાળિયેરની ખેતીમાં જંતુનાશકો અને મોંઘા ખાતરોની જરૂર નથી. જો કે, એરિઓફિડ્સ અને સફેદ કૃમિ નાળિયેરના છોડને નુકસાન પહોંચાડે છે. તેથી ખેડૂતોએ નાળિયેરની ખાસ કાળજી લેવી ...
વિશ્વમાં નાળિયેરનાં ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા અને ફિલીપાઇન્સ પછી ભારત ત્રીજા ક્રમે છે. હાલ ગુજરાતમાં નાળિયેરીનાં વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ડી.ટી. પ્રકારની નાળિયેરીનું વાવેતર સૌથી ...