દક્ષિણ ભારતમાં ઘણી વાનગીઓ માટે નારિયેળનો ઉપયોગ થાય છે. નારિયેળનો ઉપયોગ ખીર, લાડુ અને આઈસ્ક્રીમ જેવી ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે. તે તંદુરસ્ત ચરબી, પોષક ...
કાચું નારિયેળ તંદુરસ્ત ચરબી, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત છે. તે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તેને ખાધા પછી, તમે લાંબા સમય સુધી ...
માથાનો દુખાવો સંબંધિત મોટાભાગની સમસ્યાઓ ડિહાઇડ્રેશનને કારણે છે. આવી સ્થિતિમાં નાળિયેરનું પાણી પીવાથી શરીરમાં તરત જ ઇલેક્ટ્રોલાઇટ્સ પહોંચાડવાનું કામ થાય છે. જાણો નાળિયેર પાણીના ફાયદા. ...
આ શ્રીફળની હરાજીના સમાચાર હાલમાં ટ્રેન્ડ કરી રહ્યા છે. મંદિર સમિતિએ કહ્યું કે નાળિયેરની બોલીથી કમાયેલા નાણાંનો ઉપયોગ મંદિરના વિકાસ અને અન્ય ધાર્મિક કાર્યો માટે ...