ઉદયપુરમાં (Udaipur) તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા પોલીસ પ્રશાસન પણ તૈયાર છે. આ સાથે પ્રશાસને કર્ફ્યુ વધુ એક દિવસ માટે લંબાવ્યો છે. હવે તે આજે રાત્રે 12 ...
માનવામાં આવે છે કે ધારાસભ્યોની નારાજગી દૂર કરવાની જવાબદારી ડેપ્યુટી સીએમ સચિન પાયલટ(Deputy CM Sachin Pilot)ને આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ઉદયપુર ...
કોંગ્રેસ (Congress) પાર્ટીના સૂત્રોએ બુધવારે અહીં જણાવ્યું કે તમામ ધારાસભ્યો(Congress MLA)ને ઉદયપુર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. કેટલાક ધારાસભ્યો આજે ઉદયપુર જવા રવાના થઈ રહ્યા ...
રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની ત્રણ દિવસીય નવસંકલ્પ (Congress Nav Sankalp Shivir) શિબિરની સમાપ્તિ થઈ છે. ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે ધાર્મિક સરઘસમાં તોફાનો ફાટી ...
કોંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરમાં (Congress Shintan Shivir)પાર્ટીના 400થી વધુ દિગ્ગજ નેતાઓ ભાગ લેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ શિબિર મહત્વપૂર્ણ સાબિત થશે. ...
રાજસ્થાનમાં કોંગ્રેસની ચિંતન શિબિર પહેલા રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાઈલટે કહ્યું હતું કે પાર્ટીની ચિંતન શિબિર યોગ્ય સમયે થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું ...
ગોપાલન નિયમોમાં ગાય અને ભેંસ ઉછેરવા (Cow Rearing Rules) માટે જમીન પ્રમાણે કોર્પોરેશન કે નગરપાલિકા પાસેથી લાયસન્સ લેવાની સાથે પશુઓના મળમૂત્રના નિકાલ માટેના નિયમો બનાવવામાં ...