ગુજરાતી સમાચાર » cm arvind kejriwal
દિલ્હી સરકારે 14 નવેમ્બરે સામૂહિક દિવાળી પૂજનના ઉત્સવનું આયોજન કર્યુ. અક્ષરધામ મંદિર દિલ્હીમાં પર્યટન વિભાગ દ્વારા આયોજિત સમારોહનું સીધું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું. જેથી ...
દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રવિવારે દક્ષિણ દિલ્હીમાં છત્તરપુરના રાધા સ્વામી સત્સંગ વ્યાસ કેમ્પસમાં 10 હજાર બેડની ક્ષમતાવાળા સરદાર પટેલ કોવિડ-19 સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ. આ સુવિધા ...
વડાપ્રધાન મોદીએ દેશના અલગ અલગ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો, ત્યારબાદ હવે દેશમાં લોકડાઉન લંબાય તેવી શક્યતાઓ છે. ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ...
દિલ્હીમાં હિંસા બાદ માલ-જાનના નુકસાન મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વળતરની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, હિંસામાં હિન્દુ મુસ્લિમ બંનેનું નુકસાન થયું છે. જે ...
દિલ્હીમાં ત્રીજીવાર કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા છે પણ તેઓએ આ વખતે તમામ ખાતાઓ પોતાના મંત્રીઓને સોંપી દીધા છે. અરવિંદ કેજરીવાલ સહિત તમામ મંત્રીઓએ સોમવારથી પોતાના ખાતાનો ...