ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની પાયાની સગવડતાઓ આપીને અંતરિયાળ વિસ્તારોના આદિજાતિ અને છેવાડાના લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા સરકાર સંકલ્પબદ્ધ છે. ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓ પહેલા રામપરા બેટી ખાતે વિચરતી જતી જાતિના લોકોને આવાસનું લોકાર્પણ કર્યું હતું ...
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દ્રષ્ટિહીન અને અજ્ઞાની બંને સરખા હોય છે, બંનેને ધ્યેય સુધી પહોંચવામાં તકલીફ પડે છે. તેમણે પોતાની રમૂજ શૈલીમાં કહ્યું કે ...
ગુજરાતમાં વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેને લઈને ચર્ચા થઈ શકે છે. જ્યારે અત્યારે કોરોના નહીંવત હોવાથી આગામી શૈક્ષણિક સત્ર સંપુર્ણ રીતે શરૂ થવાનું છે ...
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના લોકોનો વિચાર કરી 'દરેકને માથે છત' હોય તે સંકલ્પ સેવ્યો છે અને તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી ...
સી.એમ-ડેશબોર્ડની (Dashboard) આ અભિનવ પહેલની વિસ્તૃત વિગતો કેરાલા પ્રતિનિધિમંડળને આપતા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 26 સરકારી વિભાગો તથા જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ દ્વારા જનહિતકારી યોજનાના ...
CM એ જણાવ્યું કે, આદિવાસી બાંધવોને તમામ પાયાની સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મળે ...
ધોરાજીમાં વીજળીની માગને લઈને ખેડૂતોએ ખેતરમાં બેસીને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને ચીમકી આપી છે કે જો ચાર દિવસમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજળી ...