કોરોના વાઈરસના કેસ ગુજરાતમાં નોંધાયા છે ત્યારે મુખ્યમંત્રી રુપાણીએ લોકોને સલાહ આપી કે ઘરની બહાર જો જરૂર હોય તો નીકળો. આ સિવાય સીએમ રુપાણીએ સ્પષ્ટતા ...
ભારતમાં કોરોના કેસમાં સારા સમાચાર આવ્યા છે. કોરોનાના અમુક કેસના દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પણ જઈ રહ્યાં છે. ભારત સરકારની વેબસાઈટ પર દર્શાવવામાં આવતાં લાઈવ ...
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યોં છે ત્યારે રેલવે તંત્રએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. 10 રૂ.માં મળતી ટિકિટના રૂ. 50 વસૂલવાનો રેલવે ...
ભારતમાં કોરોનાનાં કારણે ત્રીજી વ્યક્તિનું મોત થયાના સામાચાર સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના એક વૃદ્ધ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. સમગ્રવિ શ્વમાં કોરોનાએ કેર ...
કોરોના વાઈરસને (Coronavirus) લઈને દુનિયાભરમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોનો ભોગ લોવાયો છે અને તેનો પ્રકોપ સતત વધતો જાય છે. જેને લઈને ભારત સરકારે ...