Chardham Yatra 2022 માં 50 વર્ષથી વધુ ઉંમરના યાત્રિકો (Chardham Pilgrims)ની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. બરકોટ, જન કી ચટ્ટી અને યમુનોત્રી મંદિર - ...
યમુનોત્રી (Yamunotri)અને રાણાચટ્ટી માર્ગ ભૂસ્ખલનને કારણે સડક માર્ગ અવરોધાઈ ગયો છે અને તેના કારણે દમ્ટાથી જાનકીચટ્ટી જવા સુધી 1500થી વધુ વાહનો ફસાયા છે. નાના વાહનો ...
બદરીધામના ગર્ભગૃહમાં ભક્તોને બદરીશ પંચાયતના દર્શન થાય છે. અહીં બદરીનાથની શ્યામ રંગની પાષાણની પ્રતિમા વિદ્યમાન છે. અલબત્, આ પ્રતિમાના દર્શન પૂર્વે અહીં તપ્તકુંડમાં સ્નાન કરવું ...
કેદારધામની વિશેષતા એ છે કે, ભક્તો અહીં સ્વહસ્તે મહાદેવની પૂજા કરી શકે છે. કેદારેશ્વરને ઘી લેપનનો સવિશેષ મહિમા છે. માન્યતા અનુસાર કેદારનાથના આ સ્વરૂપના તો ...