જો તમે ચારધામની યાત્રા પર જવાના હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ઉત્તરાખંડ સરકારે હવે ચારધામની યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો ...
વરસાદના કારણે ચારધામ યાત્રા (Chardham Yatra) પર જઈ રહેલા ભક્તોને અટકાવી દેવામાં આવ્યા છે. ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ફાટા ખાતે 10,000 થી 20,000 શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા ...
ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરી છે. ભારે ...
યમુનોત્રી (Yamunotri)અને રાણાચટ્ટી માર્ગ ભૂસ્ખલનને કારણે સડક માર્ગ અવરોધાઈ ગયો છે અને તેના કારણે દમ્ટાથી જાનકીચટ્ટી જવા સુધી 1500થી વધુ વાહનો ફસાયા છે. નાના વાહનો ...
દિલ્લીના નોઇડાનો એક વ્લોગર (Vlogger) તેના પાલતું શ્વાન સાથે કેદારનાથમાં (kedarnath) દર્શન કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ (temple ...
(Chardham Yatra) ચારધામયાત્રાને પગલે ખાસ તો કેદારનાથ (Kedarnath yatra)યાત્રા માટે યલો એલર્ટ(Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે. 18થી 20મી મે સુધીમાં રૂદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર ...