ભારતીય અંતરીક્ષ વિભાગ, DRDO અને ISROના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ CHANDRAYAN ના પાયામાં ગુજરાત સાથેનો સંબંધ જોડાયો છે. જે માનવરહિત યાન અવકાશમાં મોકલવાનું છે તેમાં જામનગરની ...
1. ચન્દ્રયાન-2 ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ 22 જુલાઈના રોજ ચન્દ્રયાન-2 ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના 29 દિવસ બાદ ...
નાસાએ ભારતના ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડરના કાટમાળને ચંદ્ર પર શોધ્યો તો એક ભારતીયના નામની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તે નામ છે શનમુગા સુબ્રમણ્યમ,જેમને નાસા ...
ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને લઈને નાસાએ મોટો ખુલાસો કર્યો છે. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને શોધી લેવામાં આવ્યું છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ટ્વીટ કરીને જાણકારી ...
ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરે ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. આ પુષ્ટિ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ કરી છે. નાસાએ કેટલીક તસવીરો સાથે દાવો કર્યો છે કે ...
ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવતા પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો. તે સમયે લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દુર હતુ. ઉલ્લેખનીય ...
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાના થોડા સમય પહેલા જ ચંદ્રયાન-2 સાથે સંપર્ક તુટી ગયો, તે દરમિયાન વડાપ્રધાન મોદી પણ ઈસરોની ઓફિસમાં હાજર હતા, ત્યારબાદ સવારે ...