યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે માત્ર આસીત વોરાનું રાજીનામુ પુરતું નથી. રાજ્ય સરકાર દ્વારા પેપર લીક કૌભાંડની તપાસ પણ થવી ...
પેપરલીક કૌભાંડમાં વિવાદાસ્પદ રહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાએ આખરે રાજીનામું આપ્યું છે. આ સાથે વધુ 3 બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા લેવાયા ...
બનાસ બેંકમાં પહેલીવાર ઠાકોર સમાજના આગેવાન વાઈસ ચેરમેન બન્યા છે. ચેરમેન અને વાઈસ ચેરમેન બંને ભાજપના વરિષ્ઠ કાર્યકરો છે. એટલું જ નહીં બનાસ ડેરીના ચેરમેન ...
યુવા નેતાનું નામ ચેરમેન તરીકે જાહેર થતા સિનીયરોમાં સોંપો પડી ગયો હતો જો કે યાર્ડના સિનીયર ડિરેક્ટર પરસોતમ સાવલિયાએ કહ્યું હતું કે કોઇ રંજ નથી.પાર્ટીનો ...