કોરોના વૅક્સિન માટે હવે પુરાવા તરીકે આધારકાર્ડ નહીં ચાલે. કેન્દ્ર સરકારે અગાઉ કરેલા પરિપત્રમાં ફેરફાર કરી નવો સરક્યુલર જાહેર કર્યો છે. જે મુજબ વેક્સિન માટે ...
દિલ્હીની બૉર્ડર પર પંજાબ-હરિયાણાના ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનો હજુ યથાવત છે. ખેડૂતો સરકારના નવા ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરે છે.’અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ’ની મુખ્ય માગોમાંથી એક ...
કેન્દ્રના નવા કૃષિ સુધારા કાયદાનો ખેડૂતો મોટાપાયે વિરોધ કરી રહ્યા છે. આજે પણ ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. હજારો ખેડૂતો દિલ્લીની સિંધુ બોર્ડર પર એકઠા થયા ...
ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં માહિતી ટેકનોલાજી એકટની કલમ 69 A અંતર્ગત 43 મોબાઇલ એપ્લિકેશનને પ્રતિબંધિત જાહેર ...
ગુજરાતમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસથી કેન્દ્ર સરકાર ચિંતીત છે. કેન્દ્રના આરોગ્ય વિભાગના ત્રણ અધિકારીઓ ગુજરાત આવી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતમાં વિવિધ ...