રશિયાએ માનવતાના ધોરણે યુક્રેનના ચાર શહેરોમાં સીઝફાયરની જાહેરાત કરી છે. આ દરમિયાન યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં આવશે. યુક્રેને ઉત્તરપૂર્વીય શહેરો સુમી અને ઈરપિનમાં ...
ટીટીપીએ આત્મઘાતી હુમલો, આઈઈડી હુમલો અને ટાર્ગેટ કિલિંગ દ્વારા તેની નાપાક યોજનાઓ હાથ ધરી છે. 2014માં પાકિસ્તાની તાલિબાને પેશાવરની એક શાળા પર બંદૂકો અને બોમ્બથી ...
ભારતીય સેના (Indian Army ) પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે ક્હ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સંઘર્ષ ...
પાકિસ્તાની સૈનિકોએ રવિવારે લાઈન ઓફ કંટ્રોલની પાસે ઘણી જગ્યાઓ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિકિઆલ સેક્ટરમાં રાખચિકરી, દેવાસ અને બગસારમાં પાકિસ્તાની ...
પાકિસ્તાન તરફથી સરહદ પર કરવામાં આવી રહેલી ગોળીબારી પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરવાની સાથે ...
પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા ભરતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સામે ભારતીય જવાનો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જવાનોએ POKના આતંકી કેમ્પમાં ઘુસીને ...
કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાનની અવળચંડાઈ ઓછી થઈ રહી નથી. પાકિસ્તાન ત્યારબાદ સતત ભારતને હેરાન કરવા માટે કોઈના કોઈ પગલું ...