ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કુલ 128 લોકોને આ સન્માન મળશે, જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ ...
ત્રણેય સેનાઓની સંયુક્ત તપાસ બાદ જાહેર કરાયેલા નિવેદનમા કહેવામા આવ્યુ છે કે, અવકાશી દિશાહિનતાને કારણે પાયલોટે હેલિકોપ્ટર પરનું નિયંત્રણ ગુમાવ્યું અને પરિણામે આ અકસ્માત થયો. ...
તપાસ ટીમનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ (Air Marshal Manvendra Singh) કરી રહ્યા છે અને તેમાં આર્મી અને નેવીના બે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય ...
પેન્ટાગોનના પ્રેસ સચિવ જોન કિર્બીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સેક્રેટરી ઓસ્ટીને યુએસ-ભારત સંબંધોને મજબૂત કરવા અને આપણી સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવાની અમેરિકાની વાતને ...
શહીદ સૈનિકો પ્રત્યે તેમનું સન્માન દર્શાવવાના પ્રયાસરૂપે, તમિલનાડુના મહેસૂલ વિભાગની જગ્યા પર એક સ્મારક બનાવવું જોઈએ, જેથી જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી શકે. ...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું, 'રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિનના ટેલિફોન કૉલની ઊંડી પ્રશંસા કરીએ છીએ. ...
દેશના પ્રથમ સીડીએસ જનરલ બીપીન રાવત, તેમના ધર્મપત્ની અને અન્ય વીર સપૂતોને યાદ કરીને ખુભ ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. આ કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકોએ તેમને ...