ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો ...
પાટણ જિલ્લામાં 3 દિવસે પણ તીડનું આક્રમણ યથાવત છે. તીડના ઝુંડ સરસ્વતી તાલુકાના અંતરીયાળ ગામોમાં ત્રાટક્યા છે. એરંડા, રાયડા સહિતના તૈયાર પાક પર તીડ ત્રાટકતા ...