ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેરાત કરી છે કે પંજાબમાં ભાજપ 65 બેઠકો ...
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની આગેવાની હેઠળ પંજાબ લોક કોંગ્રેસ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. 22 ઉમેદવારોમાંથી બે માઝાના, ત્રણ ...
કેપ્ટન અમરિન્દર સિંહે ટ્વીટ કર્યું કે "પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ખાસ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ નિષ્ફળ નિવડ્યા છે, નિષ્ફળતા બદલ ...
ખેડૂતોએ જણાવ્યું હતું કે ,રાજ્યભરમાં વિરોધ કરી રહેલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને નિયમિત કરવા માટે સરકાર પર દબાણ લાવવામાં આવશે. તેઓ ઇટીટી શિક્ષકોનો વિરોધ કરનાર ડીએસપીને ...
કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે એ નિશ્ચિત છે કે ભાજપ અમરિંદર સિંહ સાથે મળીને ચૂંટણી લડશે. ગજેન્દ્ર સિંહ શેખાવતે ...
પંજાબમાં આવતા વર્ષે 117 વિધાનસભા સીટો માટે ચૂંટણી યોજાવાની છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી અને એક દાયકા પછી શિરોમણી ...