ગઈકાલે જ બપોરે નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચ્યાં હતાં અને આજે કેનાલમાં ગાબડું પડી ગયું છે જેથી નર્મદા કેનાલની કામની ગુણવત્તાને લઇને સવાલો ઉઠી રહ્યા ...
અમદાવાદના (Ahmedabad) કુબેરનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કામિનીબેન ઝાનો નાનો દીકરો રાજેશ ગુરુવારે સવારે તેના પિતાને તેમની હોટલ પર મૂકીને નીકળી ગયો અને બાદમાં બે દિવસ ...
લિંબાયત ઝોન વિસ્તારમાં પરવત પાટીયા પાસે બીઆરટીએસ કેનાલ રોડ પર છેલ્લા ત્રણેક દિવસથી ખેડૂતો માટે છોડવામાં આવેલા સિંચાઈનું પાણી (Water) નહેરમાંથી ઓવરફ્લો થઈ રહ્યું છે. ...
બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે. થરાદની ઇઢાટા કેનાલમાં બે બાળકો નાહવા પડ્યા હતા. સ્થાનિક લોકોએ બંને બાળકોના મૃતદેહ બહાર ...
સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ભાદર 1 ડેમમાં ખેડૂતો સિંચાઇ માટે પાણી કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ બીજી બાજુ કેનાલ સફાઈ તેમજ સમારકામ ...
છેલ્લાં બે વર્ષ દરમિયાન સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ જળસપાટી એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરવામાં આવ્યો જેના કારણે પાણીની ઉપલબ્ધતા તથા જળ વિદ્યૃત ઉત્પાદનમાં ...