ગુજરાતી સમાચાર » camp hanuman temple
248 દિવસ બાદ અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નિયમોના પાલન સાથે ૨૦૦ જેટલા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સરકારની ગાઈડ લાઈન ...
અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ છે. જો કરફ્યુમાં વધારો નહીં થાય તો જ સોમવારે મંદિર ખોલવામાં આવશે. જો કરફ્યુમાં વધારો થશે ...
ભારે ખેંચતાણ બાદ અંતે અમદાવાદનાં પ્રખ્યાત કેમ્પ હનુમાનના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મંદીર ખુલ્લુ રહેશે ...
અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર કાલથી ખુલવાની શકયતાઓ બતાવવામાં આવી રહી છે. કેમ્પ હનુમાન મંદિર ખોલવા બાબતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં કેમ્પ ...
ચેરીટી કમિશનરે કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે ખોલવા આપેલા આદેશ બાદ પણ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલાયા નથી. આ સંજોગોમાં કેમ્પ હનુમાન મંદિરના ટ્ર્સ્ટીઓ અને ...
અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર ખોલવામાં ન આવતા ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપી દીધુ છે. છેલ્લા કેટલાક વર્ષથી વારંવાર સર્જાતા વિવાદોથી કંટાળીને નાણાવટીએ રાજીનામું ધરી દીધુ ...