ગુજરાતી સમાચાર » byelection
ગુજરાતમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ, ધારાસભ્યપદેથી આપેલા રાજીનામાથી ખાલી પડેલી બેઠકની, પેટાચૂ્ંટણી આગામી 3જી નવેમ્બરના રોજ યોજાશે. પેટાચૂંટણી માટે જાહેર પ્રચારના પડધમ આજે સાંજથી શાંત થશે. ...
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની યોજાનારી પેટાચૂંટણીમાં પક્ષપલટુઓનો વિરોધ થઈ રહ્યો છે. આઠ પૈકી કચ્છની અબડાસા બેઠકમાં પક્ષપલટુ ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ...
કોંગ્રસમાંથી રાજીનામા આપનારા આઠ પૈકી પાંચ ધારાસભ્યોને, પક્ષમાં ભેળવીને પેટાચૂંટણી માટે ટિકીટ આપવી ભાજપને ભારે પડે તેવી સ્થિતિ છે. પેટા ચૂંટણી માટે ભાજપે નિમેલા નિરીક્ષકો ...
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે આઠ ધારાસભ્યોએ આપેલા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી માટેનુ જાહેરનામુ જુલાઈના અંત સુધીમાં બહાર પડશે. કેન્દ્રીય ચૂંટણી પંચ, ગુજરાતના મુખ્ય સચિવ ...
અમરાઈવાડી બેઠકની પેટાચૂંટણી આ વખતે બંને રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારથી રસપ્રદ હતી. ભાજપે પોતાની પરંપરા પ્રમાણે આ બેઠક પર ...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગરમાં અમિત શાહે ભાજપ સરકાર આવ્યાં બાદ થયેલા વિકાસની વાત સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. શાહે કોંગ્રેસ ...
આ તરફ પક્ષ પલટો કરનાર અને ભાજપ પક્ષમાંથી લડનાર ધવલસિંહ બાદ અલ્પેશ ઠાકોરને પણ લોકોએ આપ્યો છે જાકારો. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરનો સફાયો થતા ...
ગુજરાતમાં સતત જીત માટે આદિ એવા ભાજપને પેટાચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. જે પરિણામો આવી રહ્યા છે તે પ્રમાણે બાયડ વિધાનસભા બેઠક ફરી એકવાર ભાજપે ...
આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. આ તમામ બેઠકો પર ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી ...
પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ થયો છે. અલ્પેશ ઠાકોરના પ્રચારમાં જવાહર ચાવડા સાંતલપુરના વૌવા ગામે ગયા હતા. જ્યાં ...