પાટીદાર સમાજના નેતાઓએ એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં પાટીદાર સમાજના નેતાઓએ કોંગ્રેસ વિરુધ્ધ એક કમિટી બનાવી છે, જે કમિટી દ્રારા કોંગ્રેસના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર ...
યુથ કોંગ્રેસની શિબીરમાં હાર્દિક પટેલના બોયકોટ અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે એવું કંઈ નથી. કોઈની સ્પીચનો વોક આઉટ થતો હોય એવું નથી. પક્ષ ...
ગુજરાતના 4 હજાર ઉધોગકારોએ 10 હજાર કરોડનું રોકાણ કર્યુ છે,સરકારે જ્યારે આ પ્રોજેક્ટ જાહેર કર્યો ત્યારે રોકાણ કરનાર ઉધોગકારોને કેપિટલ સબસિડીમાં 15 થી 35 લાખ ...
બંધારણ દિવસ પરની બેઠકમાં પાર્ટીએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવા પર સહમતિ દર્શાવી હતી. લગભગ સમગ્ર વિપક્ષે આ વર્ષની શરૂઆતમાં સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કામ નથી કર્યું તેવા નેતાઓની પોલ ખુલવા લાગી છે. જે વિસ્તારમાં વિકાસ નથી થયો તે વિસ્તારની પ્રજા રોષ ઠાલવીને ચૂંટણીના બહિષ્કારની ...
LAC પર ચીન સાથે હિંસક અથડામણ બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે અને ઠેર-ઠેર ચીન વિરોધી પ્રદર્શનો પણ થઇ રહ્યા છે. વડોદરામાં ABVPના કાર્યકરોએ ચીનનો ...