રાકેશ ટિકૈતે કહ્યું કે લખીમપુર ખીરી ઘટનાને લઈને અધિકારીઓએ આપેલા વચનો હજુ પૂરા થયા નથી. આ કારણોસર તેમના નેતૃત્વ હેઠળ સંયુક્ત કિસાન મોરચાની 10 સભ્યોની ...
પંજાબના 22 ખેડૂત સંગઠનોએ શનિવારે એક રાજકીય મોરચો બનાવ્યો અને જાહેરાત કરી કે તેઓ રાજકીય પરિવર્તન માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. આ 22 ખેડૂત ...
ભારતીય કિસાન યુનિયનએ જણાવ્યું કે તેઓ 26 ઓક્ટોબર, મંગળવારે વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોના ધરણા સવારે 11 વાગ્યે શરૂ થશે અને બપોરે 2 વાગ્યા ...
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની વિરૂદ્ધમાં દિલ્હી ઉત્તર પ્રદેશ સરહદ પર ભારતીય કિસાન યુનિયનના નેતુત્વમાં થઈ રહેલા પ્રદર્શનમાં હજારો ખેડૂતો શુક્રવારે મુઝફ્ફરનગરમાં એક મહાપંચાયતમાં સામેલ ...