રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરો સિંધુદુર્ગમાં પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ પ્રસંગે નારાયણ રાણેએ પત્રકારોને સંબોધિત કર્યા હતા. ...
મહા વિકાસ આઘાડીની સરકાર જૂન મહિનામાં પડી જશે. જૂન મહિનામાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) ખુરશી છોડવી પડશે. ત્રણ પક્ષો ત્રણ વૃક્ષ જેવા છે. ...
રાણે અને તેમના પુત્ર નિતેશે 19 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેના પછી કથિત માનહાનિના કેસમાં તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ...
એસ. જયશંકરે ટ્વીટ કરી કહ્યું હતું કે ઓપરેશન ગંગા પોતાની સાતમી ફ્લાઈટની ઉડાન ભરી નીકળી છે. 182 ભારતીય નાગરિકોએ બુખારેસ્ટથી મુંબઈની મુસાફરી શરૂ કરી દીધી ...
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના વડા રૂપાલી ચાકણકરે માલવાણી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષકને 48 કલાકની અંદર આ સંદર્ભમાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. ...
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના બીજેપી ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેને હત્યાના પ્રયાસના કેસમાં 10 દિવસની ધરપકડથી રક્ષણ આપ્યું છે. ...
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ તેમના પુત્ર નિતેશ રાણેનું ખુલ્લેઆમ સમર્થન કર્યું અને અજિત પવારની વાતના જવાબમાં કહ્યું 'મ્યાઉં-મ્યાઉંનો આદિત્ય ઠાકરે સાથે શું સંબંધ છે? વાઘ ...
નારાયણ રાણેએ કહ્યું કે જો ભાજપની સરકાર આવશે તો તમનો રાજ્યમાં મોટું પરિવર્તન જોવા મળશે. તમને જણાવી દઈએ કે, શિવસેનાએ, ભાજપ સાથે સંબંધો તોડીને એનસીપી ...
મંગળવારે ભાજપ તરફથી નારાયણ રાણેની જાહેરાત બાદ શિવસેનાએ પણ 9 ઓક્ટોબરે સિંધુદુર્ગ (ચિપી) એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની પણ જાહેરાત કરી દીધી છે. ફરક માત્ર એટલો છે ...
નારાયણ રાણેએ કહ્યું કે મુખ્યમંત્રી કોરોનાનો ડર બતાવીને લોકોને ઘરે બેસાડવાના બહાના શોધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે 1 લાખ 57 હજાર લોકોના મોત થયા ...