ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું આપ્યાનાં સમાચારથી ભાજપમાં હડકંપ મચી ગયો હતો. મનસુખ વસાવાનાં રાજીનામા પર એક સમયે તો સસ્પેન્સ આવી ગયું કે ...
કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, સામાન્ય માણસ જ્યારે કાયદાનો ભંગ કરે છે ...
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછતને લઇ સાંસદ મનસુખ વસાવા એક્શનમાં આવ્યા છે અને કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો ...
ભાજપમાં નારાજગીનો સૂર યથાવત છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. હવે સાંસદ મનસુખ વસાવા નારાજગીના મેદાનમાં આવ્યાં છે. મનસુખ ...