ધારાસભ્ય એકનાથ શિંદેએ (Eknath Shinde) 35 ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાખ્યા હતા, અને તેઓ પોતાના સપોર્ટસ સાથે ગુવાહાટી અને ત્યાંથી પાછા મહારાષ્ટ્ર (Maharashtra)પરત ફર્યા હતા. ...
આ બેઠકમાં સિંધુદુર્ગ અને રત્નાગીરી લોકસભા સીટની જવાબદારી આશિષ શેલારને સોંપવામાં આવી છે. તે જ સમયે, ધૂલે અને નંદુરબાર બેઠકોની જવાબદારી રાવ સાહેબ દાનવેને આપવામાં ...
11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને રાજકીય પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે. મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત બીજેપી શાસિત કેટલાક રાજ્યોએ ફિલ્મને મનોરંજન ...
મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારમાં વિવાદ સામે આવી રહ્યાં છે. સુત્રોની માનીએ તો જે મંત્રીપદ કોંગ્રેસને આપવામાં આવ્યા છે તેનાથી કોંગ્રેસના નેતાઓ સંતુષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે ...
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના પદ માટે શિવસેના અને ભાજપ વચ્ચે તકરાર થઈ હતી. બાદમાં શિવસેનાએ ભાજપની સાથે છેડો ફાડીને કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી લીધી હતી. ...