આ બેઠકમાં સિંધુદુર્ગ અને રત્નાગીરી લોકસભા સીટની જવાબદારી આશિષ શેલારને સોંપવામાં આવી છે. તે જ સમયે, ધૂલે અને નંદુરબાર બેઠકોની જવાબદારી રાવ સાહેબ દાનવેને આપવામાં ...
ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના પાર્થિવ દેહના ઊંઝા એપીએમસી ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ તેમને દર્શન કર્યા ...
ગાંધીનગર ખાતે તાજેતરમાં જ પાટીદાર સમાજ દ્વારા અભિવાદન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય નેતાઓ જોવા મળ્યા. ...
પીએમ મોદીના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત, આ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે, ઘણા યુવા ચહેરાઓ, મહિલાઓ અને પછાત વર્ગના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ...
જાન્યુઆરી મહિનામાં રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી શકે છે. ભાજપે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ...
ભાજપના નેતાઓને જાણે સોશિયલ ડિસ્ટન્સના નિયમો લાગું પડતા જ નથી. ખુલ્લેઆમ નેતાઓ સોશિયલ ડિસટન્સના નિયમો નેવે મૂકી રહ્યા છે, ત્યારે ફરી એક વખત ભાજપના નેતાઓએ ...
રાજ્યમાં ફકત કોરોના જ બેકાબૂ નથી, સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ બેકાબૂ બની રહ્યા છે. જાણે કે ...