કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદીજી વિશ્વભરમાં વિશ્વના સૌથી પ્રિય નેતા તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો ...
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના દર્દીઓનો 'સરકારી' આંકડો જ 10,000 પાર થઈ ચૂક્યો છે. બેડ, વેન્ટિલેટર, તથા ઓક્સિજનની અછતની તમામ જિલ્લામાંથી ફરિયાદ ...
Local body poll 2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ 6 મનપા માટે 12 વાગ્યા બાદ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં સહમતિ ...
રાજ્યમાં ફકત કોરોના જ બેકાબૂ નથી, સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ બેકાબૂ બની રહ્યા છે. જાણે કે ...
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસે છે. ત્યારે જુનાગઢ શહેરના કાર્યકરોનો ક્લાસ લીધો છે. કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવા ટકોર કરી છે. નેતાઓના ...