ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે હાર્દિક પટેલે BJP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, ત્યારે હાલ હાર્દિક પટેલનુ ( Hardik Patel) બદલાયેલુ વલણ જોઈને લોકો પણ ...
મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Loudspeaker on mosques) હટાવવાના અભિયાનને લઈને રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે. હવે આ સમગ્ર મામલે ઈન્ટરનેશનલ હિન્દુ કાઉન્સિલના સંસ્થાપક પ્રમુખ પ્રવિણ ...
CM યોગી આદિત્યનાથના આદેશ પછી હવે ગૃહ વિભાગ એક્શનમાં છે અને વિભાગનું કહેવું છે કે ગુનેગારોને સજા કરાવવાની પૈરવીની બાબતમાં પણ કાર્યવાહીની જવાબદારી અધિકારીઓ માટે ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 18 હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં કેદારનાથ પુનઃનિર્માણ અને ચારધામને જોડતા રસ્તા માટેનો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ ...
પીએમ મોદીના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત, આ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે, ઘણા યુવા ચહેરાઓ, મહિલાઓ અને પછાત વર્ગના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ...