મહાશિવરાત્રિ સુધીમાં લાખો ભક્તો ભવનાથ આવે તેવી શક્યતા છે. મેળાની શરૂઆત સાથે જ ભવનાથમાં હર હર મહાદેવના નાદ ગૂંજી રહ્યા છે.મોટી સંખ્યામાં ભક્તો જૂનાગઢના ભવનાથમાં ...
ભવનાથ ખાતે 25 ફેબ્રુઆરીથી લઇને 1 માર્ચ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે, આ મેળામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે, ત્યારે મેળામાં આવનારા લોકોને ...
કાશ્મીરી બાપુ ભવનાથમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાના જ આશ્રમમાં રહીને ભગવાનની આરાધનામાં લીન રહેતા હતા, છેલ્લા થોડા દિવસોથી તબિયત ખરાબ થઈ હતી જેથી ખાનગી હોસ્પિટલમાં ...
મામલતદાર તન્વી ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે જે 40 આશ્રમનું લિસ્ટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું તે તમામ લોકોને નોટિસ આપવામાં આવી છે. અને 40 પૈકી ...
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં દામોદર કુંડની સામે વનવે રસ્તો બનાવવા માટે શરૂ કરાયેલું ટનલનું કામ 8 માસથી અટવાયેલું પડ્યું છે. જેને ઝડપથી શરૂ કરવામાં માટે તંત્રએ ...