ભાવનગરમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો હોવાના કારણે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રાતે ૮ વાગે દુકાનો બંધ કરી દેવા માટે અપીલ કરી છે. ...
રાજ્યમાં સતત દસમા દિવસે કોરોનાનો આંક એક હજારની નીચે જોવા મળ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા. તો 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. ...
સૌરાષ્ટ્રને કોરોનાએ બરાબરનું બાનમાં લીધું છે. કોરોનાના કેસનો અહીં રીતસરનો રાફડો ફાટ્યો છે દિવસે દિવસે સ્થિતિ વણસી રહી છે. યાર્ડો ફરી બંધ થવા લાગ્યા છે.કાળમૂખા ...