આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ સખીમંડળ તથા સ્વસહાય જૂથોના લાભાર્થીઓને કેશ ક્રેડીટ લોન મંજૂરીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું . તથા અત્યાર સુધી ગ્રામ ...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે . આ ઉજવણીમાં શૈક્ષણિક સંસ્થાઓ , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , જિલ્લા પોલિસ હેડકવાર્ટર ...
ભવ્ય ઇતિહાસ ધરાવતું ભરૂચ જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ...
જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં જંબુસર , આમોદ , હાંસોટ સમસ્યા અને જી.આઇ.ડી.સી વિસ્તારો ધ્યાને લેતા સમગ્ર જિલ્લાએ આ અભિયાનમાં જોડાવવું જોઇએ અને પર્યાવરણની સુરક્ષા માટે વધુને ...
કંટાળેલા સુથીયાપુરા વિસ્તારના રહીશોએ ભરૂચ નગરપાલિકાને અહીંના વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆતો કરી હતી. પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનો હાલ તો કઢાયો પણ તે કેટલો ટકે ...
પોલીસ સૂત્રો અનુસાર દહેજમાં લગ્ન પ્રસંગમાં ૫ મે ના રોજ રવિન્દ્ર રાઠોડની દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિંઘ અને અજયપાલ નરેન્દ્રસિંઘ વચ્ચે તકરાર થઇ હતી. આ બોલાચાલીમાં ...
ઉલ્લેખનીય છે કે અમરતપુરા ગામમાં નદીના કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓનું મોટું નેટવર્ક ચાલતું હતું. પોલીસને માહિતી મળી હતી કે અહીં મોટી માત્રામાં દારૂનું ઉત્પાદન કરી ...