ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની (Madhavsinh solanki) જન્મતિથિએ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રધૂ શર્માએ ભરતસિંહ રાજકારણમાં સક્રિય થાય તેવા સંકેત આપ્યા હતા. ...
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ( શુક્રવારે સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. તેમની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ અને ...
ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કોંગ્રેસ પક્ષમાંથી થોડા સમય માટે લીધેલી બ્રેક મામલે કોંગ્રેસ (Congress) પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે ગરીબ ...
ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) જણાવ્યુ કે કોંગ્રેસમાં (Congress) જોડાયો ત્યાંરથી મારા 30 વર્ષના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર અને તકરાર કે અન્ય કોઈ વિવાદો થયા નથી. પણ ...
ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ કે, કોંગ્રેસમાં જોડાયો ત્યાંરથી મારા 30 વર્ષના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર અને તકરાર કે અન્ય કોઈ વિવાદો થયા નથી. પણ ચૂંટણી આવતા જ ...
ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે ભરતસિંહના કારણે મહેનત ઉપર પાણી ફરી રહ્યું છે. ભરતસિંહ સુધરે નહીં તો રાજકારણ છોડે તેવી પણ ...