ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાતના વાતાવરણ પર થઇ રહી છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું ...
પશુઓ માટે પોષણક્ષમ ઘાસચારા માટેની પશુપાલકોની સમસ્યાનો ઉપાય બનાસકાંઠાની બનાસ ડેરીએ શોધ્યો છે. બનાસ ડેરીએ હાઈડ્રોપોનિક ઘાસનું મશીન વસાવ્યુ છે. જે સાત દિવસમાં જ દાણામાંથી ...
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે. દાંતીવાડા ડેમનું 30 ઓક્ટોબરે કેનાલમાં પાણી છોડાશે.પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને સિંચાઈ માટે પાણી મળશે. જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી ...
બનાસકાંઠાના દિયોદર માર્કટ યાર્ડમાં સત્તા પરિવર્તન આવ્યું છે. વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય શિવાજી ભૂરિયાની કારમી હાર થઇ છે. અને, યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો ...
અંબાજીમાં યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવા માટેનુ વિધેયક આજે વિધાનસભમાં સર્વાનુમતે પસાર કરાયુ છે. આ બોર્ડમાં 11 સભ્યની નિમણૂંક કરાશે. અંબાજીનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા ...