લોકો સાથે બેંક છેતરપિંડી (Bank Fraud)ના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ગુનેગારો લોકોને બેંક છેતરપિંડીનો શિકાર બનાવે છે અને થોડીવારમાં તેમનું બેંક એકાઉન્ટ (Bank Account)ખાલી ...
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના(Crime Branch) આર્થિક ગુના નિવારણ શાખામા ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંથી પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી અન્ય ફરાર 4 ની શોધખોળ હાથ ધરવામાં ...
સંસદમાં બજેટ સત્ર દરમિયાન સરકારે કહ્યું કે માત્ર કોટક મહિન્દ્રા બેંક છેતરપિંડીનો શિકાર બની નથી પરંતુ અન્ય ઘણી નાની અને મોટી બેંકો સાથે બેંકિંગ સંબંધિત ...
ABG શિપયાર્ડના CMD ઋષિ અગ્રવાલ સહિત 8 આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ભૂતપૂર્વ ડિરેક્ટરો ઋષિ અગ્રવાલ, સંથનામ ...
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અગાઉની યુપીએ સરકારમાં એબીજી શિપયાર્ડનું ખાતું NPA બની ગયું હતું. તેમણે બેંકોની પ્રશંસા કરતા કહ્યું કે આ કૌભાંડને પકડવામાં ...
શક્તિસિંહે કહ્યું કે ABG શીપયાર્ડ કંપનીએ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા હતા, આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે, તેમણે એમ ...
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે CBIએ ABG કંપની અને તેના ડાયરેક્ટરોની ઓફિસો અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે જ્યાંથી ગુનાહિત ...