BANASKATHA : કોરોના મહામારી વચ્ચે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ બનાસકાંઠા જીલ્લાના તમામ ગામોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે. સ્થાનિક દૂધ મંડળીઓ તેમજ લોકો ...
Ambaji: યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને તેમાં પણ ખાસ કરીને નિજ મંદિરમાં બ્રાહ્મણો દ્વારા ...
બનાસકાંઠા વાવના ઢીમા ધરણીધર ભગવાનને 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. દિવાળીનાં તહેવારોનાં ઉપલક્ષ્યમાં ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. સરહદી વિસ્તારમાં મુછાળા ...
બનાસ ડેરીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળે ફોર્મ પરત ખેંચી લીધુ છે. ઉમર વધવાનાં કારણે ફોર્મ પાછુ ખેંચ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અચાનક પરથીભાઈ ભટોળેએ ફોર્મ ...
ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા માટે મગફળીની ઓનલાઇન નોંધણીને લઇને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. VCEની હડતાળના પગલે ગ્રામ સેવકો, તલાટી ...
હાઇકોર્ટ ભલેને ટકોર કરે, પણ સુધરે એ નેતાઓ નહીં. કહેવાતા પ્રજાના પ્રતિનિધિ પ્રજા માટે કેટલા બેદરકાર છે, તે બનાસકાંઠાના ડીસાના ડેડોલ ગામની આ ભીડ જોઇને ...
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા જ સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે.પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે કે, નિયામક મંડળ દૂધના યોગ્ય ભાવ આપે ...
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. જિલ્લાના નેનાવા ગામમાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ત્યારે ગામ લોકોએ એક સપ્તાહ સુધી બંધ ...
એશિયાની સૌથી મોટી એવી બનાસ ડેરીની ચૂંટણીનો જંગ જામશે. બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. 19 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે અને 20 ...
પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે એક દર્દનાક દુર્ઘટનામાં બે બાળકો સહિત એક મહિલાનું મોત થયું છે. બાંધકામ દરમિયાન મજૂરો માટે કોઈ પ્રકારની સુરક્ષા ન હોવાના કારણે ...