1. ચન્દ્રયાન-2 ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ 22 જુલાઈના રોજ ચન્દ્રયાન-2 ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના 29 દિવસ બાદ ...
બાલાકોટ એરસ્ટ્રાઈક પછી બંધ રહેલા પાકિસ્તાની એરસ્પેસને ફરી એક વાર ખોલી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ લગભગ 140 દિવસ પછી એરસ્પેસ ખોલવાનો નિર્ણય ...
ભારતે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને લઈને ઈટાલીના એક પત્રકારે દાવો કર્યો છે કે તેમાં 170થી વધારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા. પુલવામામાં આતંકી હુમલા બાદ ...
ભારતીય વાયુસેના સ્પાઈસ 2000 બોમ્બનું એડવાન્સ બંકર બસ્ટર વર્જન ખરીદવાની તૈયારીમાં છે. આ બોમ્બ કોઈ પણ ઈમારત અને બંકરને પૂરી રીતે નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે ...
હરિદ્વારમાં ચૂંટણીની સભામાં સંબોધન કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઈન્દિરા ગાંઘી સાથે કરી હતી. તેમને સભામાં સંબોધન કરતા કહ્યું કે 1971માં ઈન્દિરા ...
ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલીક તસવીરો તાજેતરમાં સોશ્યિલ મીડિયામાં ફરતી થઈ છે. આ અંગે ...