ભાજપ પર કટાક્ષ કરતા મહારાષ્ટ્રના સીએમ ઠાકરેએ કહ્યું કે કાશ્મીરી પંડિતોને ઘર વાપસી (ખીણમાં પુનર્વસન)નું સપનું બતાવવામાં આવ્યું હતું, પરંતુ તેમને નિશાન બનાવીને મારી નાખવામાં ...
મસ્જિદોની ઉપર લાઉડસ્પીકર (Loud Speaker) પર વગાડવામાં આવતી અઝાન(Azaan)થી પડોશના લોકો પરેશાન હોવાનો મુદ્દો રાજને મળ્યો. બાળાસાહેબ (Bala Saheb Thackeray)પણ આ મુદ્દે બોલતા હતા અને ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. આ બાદ તે જવાબદારી તેમની પત્ની રશ્મિ ઠાકરેને આપવામાં ...