બાબરી કેસમાં પક્ષકાર રહેલા ઈકબાલ અંસારીએ કોર્ટના ચુકાદાનું સન્માન કર્યું છે.. તેમણે કહ્યું કે- કેસનો ચુકાદો આવ્યો તે સારી વાત છે..તેઓ ચુકાદાનું સન્માન કરે છે ...
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો-બોર્ડે કહ્યું કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તેઓ પુનર્વિચાર અરજી દાખલ કરશે. આ સાથે AIMPLBએ કહ્યું કે, મસ્જિદ માટે ...
હિંદુ સંગઠનનોનું એક પ્રતિનિધિ મંડળ સોમવારના રોજ અયોધ્યાના કમિશનર અને રામજન્મભૂમિ પરિસરના રિસિવર મનોજ મિશ્રાની મુલાકાત લેવા માટે પહોંચ્યું હતું. મુલાકાત દરમિયાન રામજન્મભૂમિ પરિસરમાં દીવાળીમાં ...
અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજી ચાલી રહી છે. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધીશોની ખંડપીઠ દરરોજ સુનાવણી કરી ...
અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં 2005માં આતંકી હુમલો થયો હતો. આ હુમલા બાબતે ઈલાહાબાદની કોર્ટે અગત્યનો ફેંસલો આપ્યો છે. મંગળવારના રોજ કોર્ટે પોતાના ફેંસલામાં 4 આરોપીઓને ...