ભાજપના સ્થાપન દિવસ 6 એપ્રિલે અમદાવાદથી શરૂ થયેલી યાત્રા રાજ્યના અલગ-અલગ શહેરમાં કુલ 3500 કિલોમીટર ફરીને સુરત પહોંચશે અને ગજેરા કંમ્પાઉન્ડમાં આ યાત્રાનું સમાપન થશે. ...
Pradhanmantri Sangrahalaya: વડાપ્રધાને વધુમાં કહ્યું કે આઝાદીનું આ અમૃત દેશ માટે મહત્વપૂર્ણ છે. મને ખાતરી છે કે નવનિર્મિત પીએમ મ્યુઝિયમ ભવિષ્યનું ઉર્જા કેન્દ્ર બનશે. અલગ-અલગ ...
તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નેહરુ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય લીધો હતો. હવે તે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે. અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની યાદો ...
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને સાર્થક બનાવવા પીએમ મોદીએ પ્રેરક સુચન કરતા કહ્યું કે ગામ આખુ ભેગું થાય અને ગામમાં ૭૫ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ કરીને આપણે ...
રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યના મત્સ્યોદ્યોગને વેગ મળે તે હેતુથી બજેટની રકમમાં 93 ટકાનો વધારો કરી રાજ્ય સરકારે બજેટમાં 880 ...
પુરૂષોત્તમ રૂપાલાએ યાત્રાના ઉદ્દેશ અંગે કહ્યુ હતુ કે માછીમારો અને પશુપાલકો જાગૃત બને અને સરકાર તરફથી મળતી તમામ સહાયનો લાભ તેમના સુધી પહોચે તે છે.સમયસર ...