કાર્યક્રમમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને અનુસૂચિત જાતીના દિગ્ગજ નેતા રમણલાલ વોરા (Ramanlal Vora) ને સ્ટેજની નીચે બેસાડતા વિવાદ સર્જાયો હતો. જોકે અંતમાં CM તેમને હેલિકોપ્ટરમાં ...
536 કરોડના લોકાર્પણ અને ખાતમુર્હતના વિશાળ કાર્યક્રમ માટે ખેડબ્રહ્માનુ સ્થળ પસંદ કરવાને લઈને પણ રાજકીય દ્રષ્ટીથી ચર્ચામાં રહ્યુ છે. અશ્વિન કોટવાલ (Ashwin Kotwal) હવે કોંગ્રેસ ...
અશ્વિન કોટવાલ 2500થી વધુ આગેવાનો અને સમર્થકો સાથે ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. જ્યાં ઢોલ વગાડતં વગાડતાં કમલમમાં પ્રવએશ કર્યો હતો. આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ, ...
અશ્વિન કોટવાલ (Ashwin Kotwal) કોંગ્રેસ માટે અંતિમ મોટા કોંગ્રેસી આગેવાન ઉત્તર ગુજરાતમાં રહ્યા છે, તેઓ પણ હવે કોંગ્રેસના હાથનો સાથ છોડીને ભાજપ (BJP) માં જોડાઈ ...
ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ(Aswin Kotwal) અખાત્રીજના દિવસે કમલમમાં ભાજપનો ખેસ પહેરી શકે છે.. આ માટે ખેડબ્રહ્મા અને સ્થાનિક જિલ્લાના આગેવાનોને કમલમમાં ઉપસ્થિત રહેવા માટે સુચના ...
ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ રાજીનામું આપી દેશે તેવી જાણકારી મળી છે. કોંગ્રેસને ફટકોપડી શકે છે, તેઓ બેથી ચાર દિવસમાં રાજીનામું આપે તેવી શક્યતા છે. ...
અશ્વિન કોટવાલને વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયા હોવાની ચર્ચા છે. અશ્વિન કોટવાલ પણ કોંગ્રેસનો સાથ છોડે તો કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક ...
જિલ્લામાં 3 માસ થી મનરેગા યોજના હેઠળ કામ કરતા શ્રમિકોને રોજગારીની રકમ ચુકવાઇ નહી હોવાને લઇને ખેડબ્રહ્માના ધારાસભ્ય ( MLA Khedbrahma) એ ધરણાં ધર્યા હતા. ...