ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને (Aryan Khan) ક્લીનચીટ આપવામાં આવ્યા બાદ બોલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે હવે આ કેસમાં તેને ન્યાયી ઠેરવવામાં આવ્યો છે. ...
કેન્દ્ર સરકાર દ્વારા સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ નાના પટોલેએ (Nana Patole) આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે ...
NCBએ શુક્રવારે મુંબઈ સેશન્સ કોર્ટ(Mumbai Session Court)માં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આર્યન ખાનની સાથે અન્ય પાંચ લોકોને પણ ક્લીનચીટ આપવામાં આવી હતી. જો કે ...
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ NCBના બે અધિકારીઓ સામે કાર્યવાહી (2 NCB Officers suspended) કરવામાં આવી છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસની યોગ્ય રીતે તપાસ ન કરવા ...
મુંબઈ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બદલી કરવામાં આવી છે. મુંબઈ એનસીબીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. હવે તેમને ડીઆરઆઈ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. ...